ધ્યેય સિદ્ધિ માટે માંહ્યલો મક્કમ હોય તો કોઈના કહ્યે ભાંગી ન પડાઈ

તમને બધાને પણ અનુભવ તો હશે જ કે કોઇ નવું કામ હાથમાં લઈએ ત્યારે અને એમાંય ગ્રામીણ સમાજમાં નિષ્ફળતાનો ડર દેખાડનારા ઘણા માણસો મળી આવતા હોય છે. અને ભાઇઓ ! ક્યારેક એવું પણ બને કે “કાગનું બેસવુ અને ડાળનું ભાંગવું" જેમ એક સાથે બની રહે તેમ કોઇ એકાદ બાબતમાં થોડીકેય નિષ્ફળતા જો મળી જાય ? તો આપણા મનમાં પણ એમની વાત સાચી હોવાનું લાગી જવાનું.



વધુ વાંચવા માટે કૃષિ લવાજમ ભરો.